જીવન દર્શન – ૩ : “અભિમાન”

. . .

અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન !!!

. . .

અભિમાન બે જાતનાં હોય છે : એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ;
બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.

. . .

“બગીચાનો માળી..”

. . .

જીવન દર્શન – ૨ : “અનુભવ”

. . .

આપણું શાણપણ આપણાં અનુભવમાંથી નીપજે છે
અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.

. . .

અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી;
એમાંથી આનંદ મેળવતાં જ તે આપણને રોકે છે.

. . .

“બગીચાનો માળી..”

. . .