લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી

~ લેખક અને વાચક વચ્ચેના સંબંધ વિશે સંસારીક વ્યાખ્યાનના જ્ઞાની વકતા શ્રી બગીચાનંદ બાબા દ્વારા કહેવાયેલી જ્ઞાનવાણી ઇ-સંસારની જનતાએ ખાસ જાણવા અને સમજવા જેવી છે..

લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી. Lekhak ane vachak vise baba bagichanand ni gyanvani

વક્તાનો પરિચયઃ

– વક્તા શ્રી અલ્પજ્ઞાની બાબા બગીચાનંદ ઇ-સંસારના અનુભવી છે; જેમણે લાખો ભાવકોના ઇ-જન્મનો સાક્ષાત્કાર કરાવ્યો છે અને તેમને સિધ્ધિ અપાવી છે!

~ જો આપ બાબાજીની જ્ઞાનવાણીનો નિયમિત લાભ ઇચ્છતા હોવ તો બાબાજીના ઇ-આશ્રમ મારોબગીચો.કોમ પર ચાલી રહેલા પ્રવચનોમાં ગમે ત્યારે ભાગ લઇને આપની ઇ-આત્માનું કલ્યાણ કરી શકો છો!!


વધુ માહિતી કે સંપર્ક માટે લખો;

પ્રતિ..
શ્રી આશ્રમ વ્યવસ્થાપક,
મારોબગીચો.કોમ
આંતરઝાળની અંદર, ગુજરાતી વિભાગ,
હંમેશા ઓનલાઇન રસ્તો, ભારતવર્ષ
ઇ-સંપર્કકડી: mail@marobagicho.com


શ્રી ભાવકો જોગ:
બાબા બગીચાનંદની અંગત સલાહ મેળવવા કે દિવ્ય ગ્રીન પદ્ધતિથી સમસ્યાનો હલ કે ઇ-માર્ગદર્શન મેળવવા માટે તેમના અંગત સંપર્ક bagichanand@marobagicho.com પર જ ટપાલ લખવી. 🙏

ઇ-સંસારની સર્વે ઇ-આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય

હરિઓમ… તત્ સત્…..

🙂

8 thoughts on “લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી

બોલો, શું કહેવું છે તમારે...