અનુભવ-વાણી !!

. . .

આજે બગીચામાં ફરી એકવાર પ્રસ્તુત છે..

અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની અનુભવવાણી…
(એ પણ નવા રૂપરંગમાં !!!)

. .

અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની અનુભવવાણી

. .

[ અહીથી કોપી-પેસ્ટ કરનારાઓ ને હવે કમસેકમ આ ટાઇપ તો કરવું જ પડશે.. 😀 😀 😀 ]

. . .

5 thoughts on “અનુભવ-વાણી !!

  1. બગીચાનંદ બાબાનો જય હો!

    સાહેબ આજ વાત સેઠ શ્રી ગોડિન બાપા પણ કહી ગયા છે. અહીંયા!:

    http://netvepaar.wordpress.com/2011/03/23/the_dip_review/

    બાગમાં આજે ફ્રેશનેસ લાગે છે! કોઈ ખાસ કારણ?

    1. સેઠ શ્રી ગોડિનબાપાની જય હો !!! અને તેમને અમારી સુધી પહોંચાડનાર શ્રી મુર્તઝાચાર્યની પણ જય હો !!!

      શ્રી ગોડિન બાપા જે ઘણાં સમય પહેલા શીખવી ગયા હતા પણ અમે ત્યારે શીખવાનું ચુકી ગયા હતા.. આજે એક જાત અનુભવે એ સત્ય પિછાણ્યું એટલે અહી સૌની સાથે વહેંચ્યું…

      ચલો, આ બહાને આપની એક જુની પણ તરો-તાજા વિચારો ભરેલી વાંચ્યા વગરની પોસ્ટ વાંચવાનો લ્હાવો તો મળી ગયો..

    2. બાગમાં અને બાગમાં ઉછરતાં રહેતા વિચારોના વૃંદાવનમાં ફ્રેશનેસ જળવાઇ રહે તે પ્રયત્નો હંમેશા રહેતા હોય છે અને તે માટે બગીચાનો માળી સદા પ્રયત્નશીલ રહે છે.

      તમે મારા બગીચામાં થયેલ ફેરફારની નોંધ લીધી એ બદલ આભાર… અને તે ફેરફારમાં આપને ફ્રેશનેસ જણાઇ એ ઘણું ગમ્યું.. તે માટે ફરીવાર આભાર.. 🙂

      મળતા રહેજો, આવકારતા રહેજો, જણાવતા રહેજો અને જરૂર જણાય ત્યાં ટોકતા પણ રહેજો… મને ઘણું ગમશે..

બોલો, શું કહેવું છે તમારે...