જીવન દર્શન – ૨ : “અનુભવ”

. . .

આપણું શાણપણ આપણાં અનુભવમાંથી નીપજે છે
અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.

. . .

અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી;
એમાંથી આનંદ મેળવતાં જ તે આપણને રોકે છે.

. . .

“બગીચાનો માળી..”

. . .

બોલો, શું કહેવું છે તમારે...