ફોટો-મુલાકાત: વસ્ત્રાપુર તળાવ

આગળની વાતોમાં કહ્યું હતુ ને કે થોડા ફોટા ક્લીક કર્યા હતા1, તે ફોટોને આજે અહી મુકયા છે.

આમ તો મારી આસપાસના બધા લોકોએ આ જગ્યા જોઇ જ હશે. પણ અમદાવાદ બહારના લોકોને તે જોઇને કદાચ આનંદ આવશે. આજકાલ ઘણો વ્યસ્ત છું એટલે આ કામ ઘણું નાનુ હતું તો પણ તેને પુરુ કરતાં ત્રણ દિવસનો સમય થઇ ગયો…

તો ચાલો મારી સાથે..

વસ્ત્રાપુર તળાવની ફોટો-મુલાકાતે..

vastrapur lake, ahmedabad
અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુર તળાવના ફોટો
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad
vastrapur lake, ahmedabad

માત્ર આપની જાણકારી માટે કે આ તળાવનું સરકારી ચોપડે નામ ભકત કવિ નરસિંહ મહેતા સરોવર છે.

vastrapur lake, ahmedabad

આજની મુલાકાત પુરી થઇ, ફરી મળીશું થોડા સમય પછી…

આવજો મિત્રો..

6 thoughts on “ફોટો-મુલાકાત: વસ્ત્રાપુર તળાવ

  1. અમદાવાદ મારું ઘર છે પણ ક્યારેય જવાનો સમય નથી મળ્યો. આજે અહી મસ્કત માં રહીને વસ્ત્રાપુર તળાવ જોઈ લીધું. આભાર, અહી ફોટા મુકવા બદલ.

બોલો, શું કહેવું છે તમારે...