જીવન દર્શન – ૪ : “ચેતના”

 

અમુક હદથી વધારે સહન કરવું એ સદગુણ નહી , કાયરતા છે.

 

આગ તો ન હોવી જોઈએ જે દઝાડે પરંતુ તણખા હોવા જોઈએ જે ચેતના ને જાગૃત કરે.

 

બોલો, શું કહેવું છે તમારે...