marobagicho.com
અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો) > મારો પ્રતિભાવ ♣ મારોબગીચો.કોમ
... મુળ પોસ્ટ - "અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો)" લેખક - ભુપેન્દ્રસિંહ રાઓલ ... મારો પ્રતિભાવ - "આપની વાત સાથે સંમત છુ, નસીબમાં હશે તે મળશે અને મારા શિવજી કયારેક ત્રીજી આંખ ખોલશે ને બધાને ભષ્મ કરશે તેવી નિરર્થક માનસિકતા ત્યાગવી પડશે. ક્રાંતિ કયારેય શાંત નથી હોતી, ક્રાંતિ તો બલિદાન માંગે જ અને આપવા પણ તૈયાર રહેવુ ♣ મારોબગીચો.કોમ