અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો) > મારો પ્રતિભાવ

મુળ પોસ્ટ“અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો)”

લેખકભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ –

“આપની વાત સાથે સંમત છુ, નસીબમાં હશે તે મળશે અને મારા શિવજી કયારેક ત્રીજી આંખ ખોલશે ને બધાને ભષ્મ કરશે તેવી નિરર્થક માનસિકતા ત્યાગવી પડશે. ક્રાંતિ કયારેય શાંત નથી હોતી, ક્રાંતિ તો બલિદાન માંગે જ અને આપવા પણ તૈયાર રહેવુ પડે. બેઠા-બેઠા માળા જપવાથી કોઇ ઉધ્ધાર નહી થાય. આગળ વધીને વિરોધ કરવાની હિંમત કેળવશો તો બધુ શકય છે. “

બોલો, શું કહેવું છે તમારે...